વિકાસ અને હરિત ભવિષ્ય તરફ અગ્રેસર ભારતીય રેલવે-અશ્વિની વૈષ્ણવ

જ્યારે પણ તમે રસ્તા કે અન્ય સાધનો ને બદલે ટ્રેન થી મુસાફરી કરો છો, તો તમે ફક્ત સુવિધા જ નહીં, પરંતુ એક સ્વચ્છ અને હરિત ભારત પસંદ કરો છો. ગયા વર્ષે 700 કરોડથી વધુ મુસાફરોએ ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરી હતી. તે આપણી જીવનરેખા છે અને આવતીકાલ માટે એક હરિત સંકલ્પ પણ છે.ભારતીય રેલ પ્રધાનમંત્રી…

પ્રધાનમંત્રી મોદી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે

પીએમ મોદી દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે Peta Heading- પીએમ ભુજ ખાતે 53400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે (જી.એન.એસ) તા. 25 દાહોદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ 11:15 વાગ્યે તેઓ એક લોકોમોટિવ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં, ₹82,950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે

Peta Heading- કાલે 27 મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનશ્રી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે (જી.એન.એસ) તા. 25 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે 26 અને કાલે 27 મે, 2025ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં ₹82,950 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત…